અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભારતમાં જૈવવિવિધતા-સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુવિધા આપવામાં આવી છે.

ભારતમાં $14$ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, $90$ રાષ્ટ્રીય ઉદાનો અને $448$ વન્યજીવ અભયારણ્યો છે.

ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઈતિહાસ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો. તેમાં રહેલા બધાં જ વૃક્ષો તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અને સમચ્ર રીતે રક્ષાણ આપવામાં આવતું હતું.

$(i)$ મેધાલયની ખાસી અને જૈતિયા ટેકરીઓ $(ii)$ રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ $(iii)$ કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમધાટ વિસ્તારો $(iv)$ મધ્યપ્રદેશના સરગુજ, બસ્તર અને ચંદા વિસ્તારો તથા $(v)$ મેઘાલયમાં આ પવિત્ર ઉપવનો જોવા મળે છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ વન્ય જાતિઓ માટેના સંરક્ષણનું પવિત્ર સ્થાન મનાય છે.

Similar Questions

બધા જ જૈવ-વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $..............$ થાય છે.

પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?

નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?

  • [NEET 2014]

જૈવવિવિધતાના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની ચર્ચા કરો.

પૃથ્વી સમિતિ $1992 $ માં રીઓ ડેજેનેરો માં યોજાયો હતો જેને પરિણામે ......