અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભારતમાં જૈવવિવિધતા-સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુવિધા આપવામાં આવી છે.

ભારતમાં $14$ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, $90$ રાષ્ટ્રીય ઉદાનો અને $448$ વન્યજીવ અભયારણ્યો છે.

ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઈતિહાસ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો. તેમાં રહેલા બધાં જ વૃક્ષો તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અને સમચ્ર રીતે રક્ષાણ આપવામાં આવતું હતું.

$(i)$ મેધાલયની ખાસી અને જૈતિયા ટેકરીઓ $(ii)$ રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ $(iii)$ કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમધાટ વિસ્તારો $(iv)$ મધ્યપ્રદેશના સરગુજ, બસ્તર અને ચંદા વિસ્તારો તથા $(v)$ મેઘાલયમાં આ પવિત્ર ઉપવનો જોવા મળે છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ વન્ય જાતિઓ માટેના સંરક્ષણનું પવિત્ર સ્થાન મનાય છે.

Similar Questions

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં લુપ્ત થતાં પ્રાણીઓને કુદરતી વસવાટમાંથી બહાર લઈ જઈ અને તેમને ચોક્કસ જગ્યાએ મુકવામાં આવે છે.

ક્રાયો પ્રિઝર્વેશનમાં કેટલું તાપમાન જાળવવામાં આવે છે?

પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?

$(1)$ બાયોપ્રોસ્પેકિંટગ અને $(2)$ સ્થાનિકતાની વ્યાખ્યા આપો.

જૈવ સંભાવના એ શોધ આવીય, જનનિક અને જાતિય સ્તરે વિવિધતાનું ઉત્પાદન